પ્રાશ્ચિત

જેનુ દિલ દુભાયુ હોય જેનુ ખરાબ મારા કારણે થયુ હોય મનથી પણ કોઈને મારાથી ઠૈસ પહોંચી હોય તો દિલથી ક્ષમાપાર્થી છું,મન તન કર્મ વિચારો થકી જેને હેરાનગતિ થઈ હોય એની પર્યુષણ પર્વ નિમિત્તે દિલથી માફી માગુ છું,કોઈ જીવને ઠેસ પહોંચી હોય એની હું અપરાધી છું....ક્ષમાપાર્થી છું...આજ પ્રાશ્ચિતના દિ શરૂ થયા પર્યુષણની શુભેચ્છાઓ સૌને

મિચ્છામિ દુકડમ્

©શૈમી ઓઝા "લફઝ"

Comments